• Trust Registered No. F/3026
  • Trust Pan No. AAQTS8055F

Latest News

05

શ્રી ખોડિયાર જયંતિ ટેબલ ટ્રસ્ટ દ્વારા

શ્રી ખોડિયાર જયંતિ તા.2.2.2020 ના શુભ દિન નિમિત્તે શ્રી ખોડિયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ અવસરના દિવસે જરૂરિયાત મંદ બાળકોને ભોજન ગરમ વસ્ત્રો તેમજ ભણતર ને લગતી તમામ વસ્તુઓ આપીને પૂર્ણ કરી છે.

05

શ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા.

શ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા જરૂરિયાત મંદ એવા સોનલ બેન બારોટ ને તેમની પોત્રી બંસી બારોટ માટે સ્કુલ ફી ભરવા ચેક આપીને સહાઈ કરી. શ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વિરેન બાપુ

05

શ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા.

શ્રી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્ટ” દ્રારા જરૂરિયાત મંદ બાળકોને મકર સંક્રાંતિ ના દિવસે તા ૧૪.૧.૨૦૨૦ ના રોજ પતંગ અને લાડુ વિતરણ કરવામાં આવ્યા તેમજ ગાયોને ઘાસચારો દેવામા અવિયો.